ભારતની ટોપ 10 ટ્રેક્ટર કંપનીઓ: કોણ છે માર્કેટ લીડર? Top 10 Tractor Company In India
જાણો ભારતની ટોપ 10 ટ્રેક્ટર કંપનીઓ: કોણ છે માર્કેટ લીડર? અત્યારે જ જાણો એક ક્લિક માં …
જાણો ભારતની ટોપ 10 ટ્રેક્ટર કંપનીઓ: કોણ છે માર્કેટ લીડર? અત્યારે જ જાણો એક ક્લિક માં …
શું તમે જાણો છો ટેકા ના ભાવ એટલે શું?? તે કોણ અને કેવી રીતે નક્કી થાય?? અત્યારે જ અહી ક્લિક કરી માહિતી મેળવો…
અત્યારે તલ માં શું કરવું ?? આ રહ્યો જવાબ આ બ્લોગ વાચો અને તલ માં મબલક ઉત્પાદન મેળવો …
આપણે ઘણી વખત ઢોર ને મીઠા ના ચોસલા ચાટતા જોયા છે ,પણ શું કામ ચાલો એનું મહત્વ જાણીયે …
શું તમને ખબર છે તમારા ગામ માં કેટલી ગ્રાન્ટ આવી ક્યાં સરકારી કામ થયા છે???
હવે તમારે ikhedut માં અરજી કરવાના પૈસા ખર્ચવાની જરૂર નથી…
પાણી માત્ર મનુષ્યો માટે જ નહીં પરંતુ તમામ સજીવો માટે જીવનનો આધાર છે.
વિડિઓ જોવા માટે અહીંયા ક્લિક કરો
શું તમે મગ ની ખેતી કરો છો? તો આ બ્લોગ જરૂર થી જુવો .
પશુમાં મસ્ટાઈસીસ નો રોગ જોવા મળે તો શું કરવું ?
શું તમે નાળિયેરી ની ખેતી કરો છો? તો આ જરૂર થી જુવો .
ગુજરાત ના બધા APMC ના બજારભાવ હવે આંગળી ના ટેરવે ….
ગુજરાત ના બધા APMC ના બજારભાવ હવે આંગળી ના ટેરવે ….
શું તમે પશુઓ ક્યારેય રસીકરણ કરાવેલું છે ? જો ન્ય તો જાણો રસીકરણ નું મહત્વ ..
ગુજરાત ના બધા APMC ના બજારભાવ હવે આંગળી ના ટેરવે ….
કૃત્રિમ બીજદાન કેટલું મહત્વ નું છે તમે જાણો છો જો નય તો અત્યારે જ આ બ્લોગ વાચો …
ભીંડા ના પાક ની મુખ્ય રોગ જીવત વિષે જનો એક ક્લિક માં ….
તમે ક્યારેય જોય છે જમીન વગર ની ખેતી ??
ચાલો આજે જોઈએ આ બ્લોગ માં …
ઘાંસ ચાર નો મુખ્ય પાક જુવાર અને તેના રોગ જીવત ની માહિતી
શાકભાજી પાક રીંગણ ના પાક ની મુખ્ય રોગ અને જીવાત …
ખેડૂત નો સૌથી મોટો દુશ્મન “નિંદામણ “…
તમે વિચાર્યું છે કે આપણે જે બિયારણ વાવીએ એના કેટલા પ્રકાર છે ?? જો નાં તો ચાલો જાણીએ…
Facebook Link Twitter Instagram ખેડૂત ના મિત્ર અળસિયા ની ઓળખ પૃથ્વીની ઉત્પતિ બાદ વિકાસ સાથે અસંખ્ય પ્રકારના જીવોની પણ ઉત્પત્તિ થઈ જેમાં એક અળસિયાં પણ છે. અત્યાર સુધી અળસિયાંની વિવિધ પ્રકારની ૩૦૦૦ જેટલી જાતિ-પ્રજાતિ જોવા મળી છે. ભારતમાં ૫૦૯ જેટલી
Facebook Link Twitter Instagram (૧) જાફરાબાદી ઓલાદઃ આ ઓલાદનું ઉત્પત્તિ સ્થાન સૌરાષ્ટ્રમાં આવેલ ગીરનું જંગલ છે. અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ નામના ગામ ઉપરથી આ ઓલાદનું નામ જાફરાબાદી ઓલાદ પડ્યું. આ જાતને કાઠીયાવાડ તથા સોરઠી નામે પણ લોકો સંબોધે છે. આ
Facebook Link Twitter Instagram ખેતીમાં આધુનિક સંશોધનોની સાથે સાથે ખેડૂતો પાકની વધુ ઉત્પાદન આપતી નવી જાતોનુ વાવેતર કરતા થયા છે. આ જાતો જમીનમાંથી પોષક તત્વોનો વધુ પ્રમાણમાં ઉપાડ કરી વધુ ઉત્પાદન આપે છે, પરિણામે જમીનની ફળદ્રુપતા માં ઘટાડો થાય
Facebook Link Twitter Instagram બીજ માવજત એટ્લે શું? ખેડૂતો રોગ કે જીવાતનો ઉપદ્રવ જોવા મળે પછી તેને અટકાવવા માટે દવાઓનો છંટકાવ કરે છે. આથી રોગ કે જીવાતને અસરકારક રીતે નાબુદ કરી શકાતી નથી અને ખેતી ખર્ચમાં વધારો થાય છે.
Facebook Link Twitter Instagram હાઇડ્રોજેલ- ઓછા પાણીએ વધુ ખેતી ગુજરાતમાં ક્ચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પાણીની અછતને કારણે પાકને પુરતા પ્રમાણમાં પિયત આપવાની સગવડ ઓછી છે. જેને કારણે વરસાદ ખેંચાયતો પાક નિશ્ફળ જવાની શક્યતા વધી જાય છે.
Facebook Link Twitter Instagram બી.ટી. કપાસ એટલે શું? કપાસના છોડમાં જનિન ઈજનેરી પધ્ધતિનો ઉપયોગ કરી તેમાં જીંડવાની ઈયળો માટે ઘાતક ઝેર પેદા કરનાર જનિન દાખલ કરી વિકસાવેલ છોડને ‘બીટી કપાસ’ કહેવામાં આવે છે. ભારતમાં બી.ટી. કપાસનું કયારે આગમન થયુ? બી.ટી.
Facebook Link Twitter Instagram જમીન અને હવામાન : ગોરાડું અને કાળી જમીન ગરમ અને ભેજવાળું બિયારણ દર: હેકટરે ૨૦ થી ૨૫ ક્રિ.ગા Source : Internet સુધારેલી જાતો : આઈ.સી.પી.એલ.-૮૭, ૧૫૧, ગુ.તુવેર-૧, ૧૦, ૧૦૧, બી.ડી.એન.-૨ Source : Internet રોગો : સૂકારો,
Facebook Link Twitter Instagram કિટકનો જીવનક્રમ : કીટકો ના જીવનક્રમ માં મુખ્ય ૪ અવસ્થા છે. (૧) ઈંડુ (૨) ઈયળ (૩) કોશેટો અને (૪) પુખ્ત કિટક Source : Internet ખાવાના પ્રકાર પ્રમાણે કિટકોનું વર્ગીકરણ : (૧) ચાવીને ખાનાર કિટકો –
Facebook Link Twitter Instagram ભારતમાં આંબાના પાક પછી કેળનો પાક અગત્યનું અને મોખરાનું સ્થાન ધરાવે છે. દુનિયા ના ઉષ્ણકટિબંધના તમામ દેશોમાં કેળનો પાક વધતા ઓછા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. જેમાં ભારત, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ‘ફિલિપાઈન્સ મોખરે છે. ભારતમાં તામિલનાડુ, કેરાલા,
Facebook Link Twitter Instagram આપણા દેશમાં સૂકા અને અર્ધસૂકા વિસ્તાર માટે આમળા એ ઘણો જ મહત્વનો બાગાયતી પાક છે. ગુજરાત રાજયમાં ખેતી હેઠળનો મોટો ભાગ સૂકા અને અર્ધસૂકા વિસ્તારમાં આવે છે. અને આપણા રાજયમાં આ પાક ઘણી જ સફળતાપૂર્વક ઉગાડી
Facebook Link Twitter Instagram જમીન અને હવામાન : કાળી, મધ્યમ કાળી, ગોરાડું અને સારા નિતારવાળી જમીન ગરમ અને ભેજવાળું ૪૦ થી ૫૦ સેમી વરસાદવાળું વાવણી સમય અને બિયારણ દર: ચોમાસુ વાવેતર માટે ૧૫ જૂનથી ૧૫ જુલાઈ, ઉનાળું વાવેતર માટે ફેબ્રુઆરીમાં
Facebook Link Twitter Instagram ક્ષારવાળા પાણીનો ખેતીમાં ઉપયોગ કરતી વખતે માટે શું ધ્યાન રાખવું? Source : Internet જમીનને સમતલ કરી, પહોળા માથાવાળા નીક-પાળા બનાવી પાળાના ઢાળ પર પાકનું વાવેતર કરવું જોઈએ જેથી પાણી બીજના સીધા સંપર્કમાં ન આવે તેમજ મુળ
Facebook Link Twitter Instagram જમીન : પિયત ઘઉં માટે – મધ્યમ કાળી, બિન પિયત ઘઉં માટે – ઊંડી કાળી હવામાન – ઠંડુ-સૂકું વાવણી સમય,અંતર અને બિયારણ દર: ૧૫ નવેમ્બર થી ૧૫ ડીસેમ્બર સુધીમાં પિયત ઘઉં માટે – બે હાર વચ્ચે-
Facebook Link Twitter Instagram ૧. ધરું મૃત્યુ નો રોગ : ૨ અવસ્થા : બીજ ઉગતી વખતે અને ઉગ્યા પછી પ્રથમ અવસ્થા : બીજ જમીનમાં અંકુર પહેલા સડી અથવા કોહવાઈ જાય, જેથી બીજ બહાર નીકળી શકતું નથી બીજી અવસ્થા : બીજ
Facebook Link Twitter Instagram પાક માં છોડ ની ગણતરી નમસ્તે ખેડૂત મિત્રો , આજે આપણે આપણા ખેતર માં કેટલા છોડ નું વાવેતર થયું છે એની ગણતરી કેવી રીતે કરવી એ જાણસું. કોઈ પણ પાક હોય બાગાયતી કે રોકડીયો પાક બે
Facebook Link Twitter Instagram આબોહવા ચોમાસામાં જુનથી સપ્ટેમ્બર દરમ્યાન વ્યવસ્થિત વહેંચાયેલો ૭૫૦ થી ૩૭૫૦ મી.મી. વરસાદ, મધ્યમ ઠંડો સુકો ભેજરહિત શિયાળો તથા મધ્યમ ગરમ ઉનાળો આંબાને માફક આવે છે. ફલ આવવાના સમય દરમ્યાન વાદળ, ધુમ્મસવાળુ હવામાન અથવા માવઠાનો વરસાદ ફળ
Facebook Link Twitter Instagram ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં. ૭ માં માલિકી
Facebook Link Twitter Instagram પાકને છોડના કાર્યરત મૂળ વિસ્તારમાં પાકને જરૂરી માત્રામાં જ્યારે જોઈએ. ત્યારે ઓછો પ્રવાહ દરે ટીપે-ટીપે પાણી આપવાથી પધ્ધતિને ટપક-પિયત પધ્ધતિ કહેવામાં આવે છે. આ પધ્ધતિથી છોડના વિકાસ અને વૃધ્ધિ માટે જરૂરી ઘટકો જેવા કે હવા,
Facebook Link Twitter Instagram ફળ પાકોમાં વીણી પહેલા કાચા અથવા પરીપકવ, ફળોનું ફાટી જવું તે સામાન્ય અને બાગાયતદારો ને મુંજવતો પ્રશ્ન છે. આ એક ફળઝાડની દેહધાર્મિક વિકૃતિ છે. જે ઉત્પાદનની ગુણવત્તા ઉપર માઠી અસર કરે છે. જેથી ફળોની
Facebook Link Twitter Instagram કાળો કોશી કેમ ખેડૂત ઉપયોગી પક્ષી છે??? કાળોકોશી મધ્યમ કદનું પક્ષી છે કે જેને લાક્ષણિક રૂપથી ચળકતા કાળા રંગનું દેખાતું હોય છે. ઘણીવાર પાછળ પૂંછડીમાં લાંબી ઉંડી ખાંચ હોય છે અને બેસતી વખતે ઉભડક બેસે છે.
Facebook Link Twitter Instagram (ટ્રાઇકોડર્માં વિરીડી) નો ખોરાક મગફળી, કપાસ, બાજરો, જીરૂ, તલ, ડાંગર, શેરડી, તમાકુ, તુવેર, એરંડા, ડુંગળી, ઘઉં, ચણા, લસણ, જુવાર, મકાઈ, ટામેટા, રીંગણ, કુલેવર, કોબીજ, ગુવાર, મરચી, બધાજ શાકભાજી, આંબા, લીંબુ, દાડમ, કેળ, બોર, જમરૂખ,
Facebook Link Twitter Instagram જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે, ખેતી ટકાઉ અને નફાકારક બની રહે તે હેતુસર સમતોલ પોષણ વ્યવસ્થા પણ ખૂબ જ જરૂરી છે. સંશોધન ધ્વારા આપણે જાણી શકયા છીએ કે છોડ તથા પ્રાણી તેમજ માનવને તેના પોષાણ, વૃદ્ધિ અને
Facebook Link Twitter Instagram સામાન્ય રીતે પશુઓમાં નીચે પ્રકારના પ્રદૂષણનો ભોગ બનતા હોય છે. જંતુનાશક દવાઓ દ્વારા ખેતીમાં વધુ ઉત્પાદન માટે અને જીવાત કાબૂમાં રાખવા માટે વધુ પ્રમાણમાં કીટનાશક, રોગનાશકો, નિંદામણનાશકો અને બીજી દવાઓ વગેરે ઉપરાંત પશુ પર
Facebook Link Twitter Instagram પશુપાલક વૈજ્ઞાનિક ઢબથી રીતો અપનાવી પશુપાલન કરે તો ૨-૩ ગણું દૂધ ઉત્પાદન વધારી શકે છે. થોડીક ચાવીઓ નીચે આપેલ છે.જે પશુપાલક અપનાવી શકે છે. પશુસંવર્ધન : સંકર ગાયોમાં ૫૦-૬૨ ટકા જેટલું જ વિદેશી લોહીનું
Facebook Link Twitter Instagram જીવામૃત ની પ્રાથમિક માહિતી સજીવખેતીમાં જીવામૃતનું મહત્વ ખૂબ વધારે છે. સૂકા ખાતર કરતાં પણ સજીવખેતીમાં જીવામૃતનું મહત્વ ખૂબ વધારે છે. સૂકા ખાતર કરતાં પણ પ્રવાહી જીવામૃત સારૂ પરિણામ આપે છે. ઘણા ખેડૂતો જીવામૃત બનાવે છે, પણ
Khetidekho is proudly powered by WordPress